What to eat? What to avoid?-Gujrati
What to eat? What to avoid?
બીમારીમાં શું ખાવું ? શું ન ખાવું ? (લાઇફ ફૉસનાં દર્દીઓ માટે)
શ્રાસની બીમારી માટે:
(દમ, અસ્થમા, વારંવાર થતી શરદી- ખાંસી)
- ઠંડા પીણા, આઈસક્રમ, બરફવાળા પદાર્થ
- તળેલો ખોરાક, અકૃદરતી રંગ અને સ્વાદ વાપરેલા પીણા તથા ખોરાકી પદાર્થ
- ધૂમ્રપાન (સ્મોકીંગ)
ચામડીના દર્દી
સર્વસામાન્યઃ
-
તીખો તથા મસાલા યુકત ખોરાકથી ખંજવાળ તથા બળતરા વધે છે જે ટાળવો.
-
અકૃદરતી રંગ અને સુંગધ યુકત ખોરાક ટાળવો
-
માંસાહારી ખોરાક બને તેટલો ઓછો લેવા.
-
ખંજવાળ તથા સૂકી ચામડીમાં રાહત માટે નારીયેલ (કોપરેલ) તેલનો ઉપયોગ કરવો.
કોઢ માટે:
-
ખાટા ફળો, કાચા ફળો (કેરી, દ્રાક્ષ, સફરજન) ખાવું નહીં
-
ખાટું દહીં, ખાટું અથાણું ન ખાવું.
-
માછલી, મટન (મીટ)તથા અન્ય દરીયાઈ પ્રાણીઓનો ખોરાકમાં ઉપયોગ ન ક૨વો.
અટોકારીયા માટે:
ખરજવું માટે:
-
તીખો તથા મસાલા વાળો ખોરાક ઓછો કરવો.
-
ઇંડા, સૂકો મેવો (dry fruits, nuts) ખાવું નહીં
સોરીયાસીસ માટે:
પેટ તથા આંતરડાની બીમારી માટ:
(અલ્સરેટીવ કોલાઈટીસ, એસીડીટી, ફિશર, મસા (પાઈલ્સ)
-
તીખો તથા મસાલા વાળો ખોરાક ન ખાવો.
-
તંબાકુ, પાન-મસાલા, ગુટકા, સોપારી, ધુમ્રપાનનો ત્યાગ કરવો.
-
તળેલો ખોરાક (વડા, સમોસા, વગેરે) ન ખાવો.
-
જંક ખોરાક ટાળવો. અનિયમીત ખોરાકની આદત ટાળવી.
-
દારૂ, બીયર એરિટેડ ડીન્હસ, ન લેવા.
હાઈપર ટેન્શન (બ્લડ પ્રેશર) ની બીમારી:
- નમક, સાકર તથા તૈલી પદાર્થનો ઉપયોગ ઓછો કરવો.
- દારૂ, બીયર ન પીવા.
ડાયાબિટીક દર્દીઓ માટે:
-
નમક, સાકર, તૈલી પદાર્થનો ઉપયોગ ઓછો કરવો.
-
કેરી, ચીકુ, કેળા, ઇત્યાદી ફળો ન ખાવા.
(વધુ માહિતી માટે કોઇપણ જીવન બળ ડૉક્ટર્સનો સંપર્ક કરો.)